- ૐ ગં ગણપતયે નમઃ
- ૐ વક્રતુંડ મહાકાય , સૂર્યકોટિ સમપ્રભ. નિરવિગ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યે શુ સર્વદા.
- ૐ શ્રી ગણેશાય નમઃ
- ૐ એક દંતાય નમઃ
- ૐ સુમુખાય નમઃ
- ૐ ક્ષિપ્ર પ્રસાદાય નમઃ
- ૐ ભાલચાંદ્રાય નમઃ
- ૐ ગંધાક્ષ્યાંય નમઃ
- ૐ વિનાયકાય નમઃ
- ૐ વિગ્નનશાનાય નમઃ
- ૐ લંબોદરાય નમઃ
- ૐ ગજ કર્ણિકાય નમઃ
- ૐ કપિલાય નમઃ
- ૐ વિકટાય નમઃ
ઉપર જણાવેલા તમામ મંત્રોનો 108 વાર નહા્યા બાદ અથવા જમતા પહેલા કરવો જોઈએ. ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન સ્થાપનાથી માંડીને ગણેશ વિસર્જન સુધી નિયમિત આ મંત્રનો જાપ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. તમે સવારે 9 વાર અને સાંજે પણ 9 વાર આ મંત્રોનો જાપ કરી શકો છો. રુદ્રાક્ષની માળા થી જાપ કરવા ઉત્તમ મનાય છે.


No comments:
Post a Comment